હિયરિંગના આગલા દિવસે જ સમીર શાહે એસોસિએટ સભ્યો અને નજીકના ઓઈલ મિલરોને સાથે રાખીને બેઠક કરી હતી. અા જ બેઠકમાં મગફળીના ઉત્પાદનના આંકડા જાહેર કર્યા હતા. અન્ય ઓઈલ મિલરોને જાણ કરાઈ હતી નહિ તેવો આક્ષેપ ઓઈલ મિલરોએ કર્યો છે. વધુમાં ઓઈલ મિલરોએ એવો આક્ષેપ કર્યો છે કે, સમીર શાહ ક્યાંય પણ સરવે કરવા ગયા નથી અને ગયા હોય તો અમોને જાણ કરી નથી, તો મગફળીના ઉત્પાદનના આંકડા કેવી રીતે જાહેર કર્યા છે. તેનો ખુલાસો માગ્યો છે.
મગફળી મુદ્ે સોમા બેજવાબદાર
વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે. વરસાદથી મગફળીને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો અને ઓઈલ મિલરો બન્નેને નુકસાન જશે.ત્યારે સોમા ઓઈલ મિલરો અને ખેડૂત બન્નેના હિતમાં કામ કરે છે તો આવા સમયે સોમા અને પ્રમુખ કેમ કામ નથી કરતા તેઓ સવાલ ઓઈલ મિલરોએ ઉઠાવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3263tBe
via IFTTT
No comments:
Post a Comment