
નવી દિલ્હી | સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, મધ્યસ્થીનો ઉકેલ માનવા અમે બાધ્ય નથી કારણ કે, તેમાં કેટલીક માંગ પૂરી રાખવાની શરતો મૂકાઈ હતી. બંધારણીય પીઠે કહ્યું કે, મધ્યસ્થી સમિતિ દ્વારા સોંપાયેલા અહેવાલ પર તમામ પક્ષકારોની સંમતિ કે હસ્તાક્ષર ન હતા. એટલે અનેક વિવાદ સાથે જોડાયેલા તમામ પક્ષોની વાતને આખરી કરાર કે બાધ્યતા તરીકે ના જોઈ શકાય. અયોધ્યા વિવાદમાં પરસ્પર વાતચીત કરીને ઉકેલ લાવવા સુપ્રીમ કોર્ટે 8 માર્ચે નિવૃત્ત જજ એપએમઆઈ કલીફુલ્લા, અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વકીલ રામ પંચૂની સમિતિ રચી હતી. સમિતિએ 16 ઓક્ટોબરે સુનવણીના આખરી દિવસે રિપોર્ટ સોંપ્યો હતો. તેમાં સુન્ની વક્ફ બોર્ડે કેટલીક શરતો પર વિવાદિત જમીન સરકારને સોંપવા સંમતિ દર્શાવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2O9tURJ
via
IFTTT
No comments:
Post a Comment