રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન રવિવારે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મળ્યા હતા. હીરાબાએ રાષ્ટ્રપતિને ગાંધી ચરખો, ખાદીની શાલ અને ગીતાનું પુસ્તક આપીને સ્વાગત કર્યુંં હતું. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે પણ હીરાબાનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ હીરાબા સાથે અડધો કલાક જેટલો સમય વિતાવીને વાતો કરી હતી.
રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની મુલાકાત એકદમ અંગત હતી એટલે ત્યાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. હીરાબા સાથે રાષ્ટ્રપતિ દસ જેટલા બાળકોને પણ મળ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MCBSlw
via IFTTT
No comments:
Post a Comment