ટેક કમ્પેરિઝન રવિ શર્મા, પુણે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 18, 2019

ટેક કમ્પેરિઝન રવિ શર્મા, પુણે

દેશના મોટાભાગના વિસ્તારમાં ચાલુ રહેલા વરસાદને કારણે આ વખતે ઠંડી વહેલી આવશે. જો ઠંડી આવે ત્યારે આ દિવાળી પર એર પ્યુરિફાયર અને હ્યુમિડિફાયર ખરીદવાની યોજના કરતા હોવ તો આ વાતનું ધ્યાન રાખો...

એર પ્યુરિફાયર

ઠંડીમાં પ્રદૂષણ હેરાન કરે છે અને તબિયત બગાડે છે. જેને શ્વાસની સમસ્યા હોય છે તેને ડોક્ટર પણ એર પ્યુરિફાયર ઈન્સ્ટોલ કરવાની સૂચના આપે છે. એર પ્યુરિફાયર પ્રદૂષિત હવાને અનેકવાર રિસાયકલ કરે છે જેથી પ્રદૂષક ફિલ્ટર થઈ જાય અને હવાની ગુણવત્તા સુધરે. પ્યુરિફાયરમાં અનેક ફિલ્ટર હોય છે જે હવાને સ્વચ્છ કરે છે અને ભેજ પણ લાવતા નથી.

આ પણ જાણો...

એર પ્યુરિફાયર અને હ્યુમિડિફાયર...

શા માટે આ દિવાળીમાં ખરીદીએ ?

પ્રદૂષણ જ મૂળ સમસ્યા હોય અને તે ભયજનક સપાટીએ પહોંચી ગઈ હોય તો એર પ્યુરિફાયર કામ આવે છે. તેને ધુમ્મસમાં ઈન્સ્ટોલ કરવા જોઈએ. પ્યૂરિફાયરના ફિલ્ટર હવામાં રહેલા દરેક ટોક્સિન સામે લડે છે. હ્યુમિડિફાયરથી સ્કિનને ફાયદો થતો હોવાથી ડર્મેટોલોજિસ્ટ પણ તેની સલાહ આપે છે. એરપ્યુરિફાયર માથાના દુ:ખાવામાં જરૂરી છે.

હ્યુમિડિફાયર

હવા સ્વચ્છ કરવા હ્યુમિડિફાયર ઘણું કામનું છે પણ તે ભેજ પણ લાવે છે. જેમને ચેષ્ટ ઈન્ફેક્શન હોય, સાયનસ જેવી બિમારી હોય તેમને માટે આ કામનું છે. આ તેનું મુખ્ય કામ હવાનું સૂકાપણુ દૂર કરવાનું છે. તેમાં પાણી નાંખતા રહેવું જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - tech comparison ravi sharma pune 063614
Div News - tech comparison ravi sharma pune 063614


from Divya Bhaskar https://ift.tt/31r4ROr
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here