
એર પ્યુરિફાયર
ઠંડીમાં પ્રદૂષણ હેરાન કરે છે અને તબિયત બગાડે છે. જેને શ્વાસની સમસ્યા હોય છે તેને ડોક્ટર પણ એર પ્યુરિફાયર ઈન્સ્ટોલ કરવાની સૂચના આપે છે. એર પ્યુરિફાયર પ્રદૂષિત હવાને અનેકવાર રિસાયકલ કરે છે જેથી પ્રદૂષક ફિલ્ટર થઈ જાય અને હવાની ગુણવત્તા સુધરે. પ્યુરિફાયરમાં અનેક ફિલ્ટર હોય છે જે હવાને સ્વચ્છ કરે છે અને ભેજ પણ લાવતા નથી.
આ પણ જાણો...
એર પ્યુરિફાયર અને હ્યુમિડિફાયર...
શા માટે આ દિવાળીમાં ખરીદીએ ?






હ્યુમિડિફાયર
હવા સ્વચ્છ કરવા હ્યુમિડિફાયર ઘણું કામનું છે પણ તે ભેજ પણ લાવે છે. જેમને ચેષ્ટ ઈન્ફેક્શન હોય, સાયનસ જેવી બિમારી હોય તેમને માટે આ કામનું છે. આ તેનું મુખ્ય કામ હવાનું સૂકાપણુ દૂર કરવાનું છે. તેમાં પાણી નાંખતા રહેવું જોઈએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31r4ROr
via IFTTT
No comments:
Post a Comment