
બેઈજિંગ / નવી દિલ્હી | ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારથી બે દિવસના પ્રવાસે ભારત આવી રહ્યા છે. આ દરમિયાન જિનપિંગ સાથે વડાપ્રધાન મોદી અનૌપચારિક મંત્રણા કરશે. બંને નેતાઓની અલગ અલગ સમયે 4 વખત મુલાકાત થવાની આશા છે.જિનપિંગના સ્વાગત માટે તમિલનાડુમાં ચેન્નઈ પાસે મહાબલિપુરમમાં તૈયારી પૂરી કરી લેવાઇ છે. પલ્લવકાળના પ્રાચીન બંદવાળા આ શહેરના ચીન સાથે અૈતિહાસિક સંબંધ છે. (અહેવાલ અંદરના પાને)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AUz1yK
via IFTTT
No comments:
Post a Comment