રાજકોટ |મૂળ અમરાપર હાલ રાજકોટ મનસુખલાલ ઝવેરચંદ કઠવાડિયા (વ્યાસ ઉ.વ.83)તે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 9, 2019

રાજકોટ |મૂળ અમરાપર હાલ રાજકોટ મનસુખલાલ ઝવેરચંદ કઠવાડિયા (વ્યાસ ઉ.વ.83)તે

રાજકોટ |મૂળ અમરાપર હાલ રાજકોટ મનસુખલાલ ઝવેરચંદ કઠવાડિયા (વ્યાસ ઉ.વ.83)તે સ્વ.પ્રફુલચંદ્ર કઠવાડિયા (વ્યાસ)ના પિતા, દિવ્યેશભાઇ, અમિતભાઇના દાદા તા. 8મીએ અવસાન પામ્યા છે. બેસણું તા. 10ના સાંજે 4 થી 6, શ્રી અંબાજી નિવાસ, જૂનું સ્વાતી પાર્ક શેરી નં-5/અ, કોઠારીયા રોડ રાજકોટમાં રાખ્યું છે.

દેવશીભાઇ કરસનભાઇ ચોવટીયાના પત્ની ભાનુબેન ચોવટીયા (ઉ.વ.61)તે પરેશભાઇ તેમજ રશ્મીબેન, જાગૃતિબેનના માતાનું તા. 8મીએ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 10ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, પુરુષાર્થ મંદિર, હરી ઘવા રોડના છેડે, કોઠારિયા રોડ રાખ્યું છે.

હર્ષદરાય ગુલાબરાય મહેતાના પુત્ર વિપુલ (રાજુ)તે દીપકના નાનાભાઇનું તા. 7ના અવસાન થયું છે. ઉઠમણું તા. 10ને ગુરુવારના રોજ સાંજે 4.30 વાગ્યે, પંચનાથ મહાદેવ મંદિરે રાખ્યું છે.

કારડિયા રજપૂત ગં.સ્વ.વકતુબેન સોલંકી (ઉ.વ.77)તે સ્વ.હરિસિંગ વાઘજીભાઇ સોલંકીના પત્ની અને કિશોરભાઇ, કિરીટભાઇ, સ્વ.મનુભાઇના માતા તા. 7ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ પાસે રાખ્યું છે.

ગુર્જર સુથાર ક્રિષ્નાબેન જયેશભાઇ ખંભાયતા તે મોટા ખીજડિયાવાળા ઘનશ્યામભાઇ ખંભાયતાના પૌત્રી અને જયેશભાઇ, નિલમબેનના પુત્રી, રાજેશભાઇ, હીનાબેન, જાગૃતિબેન મનહરભાઇ બદ્રકિયાના ભત્રીજી, મુંબઇ હેમંતલાલ મગનલાલ પંચાસરાના દોહિત્રી, મિહિરના બહેનનું તા. 7ના અવસાન થયું છે. બેસણું તા. 10ના સાંજે 4.30 થી 6, વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ રાજકોટ રાખ્યું છે.

હિતેશભાઇ બચુભાઇ ઝિંઝુવાડિયા (ગુર્જર સુથાર ઉ.વ.45)તે ચંદ્રકાંત ભાઇ, મહેન્દ્રભાઇ, મુકેશભાઇના નાનાભાઇ, પ્રફુલભાઇ, પરેશભાઇ, ધર્મેશભાઇના બનેવી તા. 8ના અવસાન પામ્યા છે. સદ્દગતનું બેસણું તા. 10ના સાંજે 4 થી 6 કલાકે, ચંદ્રકાંત ઝિંઝુવાડિયા, હરિદ્વાર ડુપ્લેક્સ બ્લોક નં-બી-9, શ્રીરામકૃષ્ણ, શેરી નં-4, ગોંડલ રાજકોટમાં રાખ્યું છે.

દેવરાજભાઇ ઘેલાભાઇ પટેલ (ચાંચડિયા)તે જ્યોતિબેન, ચેતનાબેન, જલ્પાબેન, નીતાબેન, રિશીતાબેનના પિતા તા. 9મીએ અવસાન પામ્યા છે. બેસણું તા. 11ને સાંજે 4 થી 6 કલાકે, નવા થોરાળા શેરી નં-8, રાણપરિયા પરિવારના મઢ સામે, ભાવનગર રોડ રાજકોટમાં રાખ્યું છે.

લુહાર પ્રફુલભાઇ ચુનીલાલ સિદ્ધપુરાના જમાઇ સૂરજનું તા. 6ના અવસાન થયું છે. પિયરપક્ષનું બેસણું તા. 11ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, સિટી પેલેસ, કૃષ્ણનગર શેરી નં-3, સ્વામિનારાયણ ચોક રાજકોટમાં રાખ્યું છે.

સ્વ.કાંતાબેન, સ્વ.મગનલાલ વિસનજી કારિયાના મોટાપુત્ર રમેશભાઇ (રાજુભાઇ ઉ.વ.54)તે ગુજરાત રાજ્ય અન્ન આયોગના ડિરેક્ટર દિનેશભાઇ, રજનીભાઇ, પારૂલબેન પંકજભાઇ ઠક્કર (બરોડા)ના મોટાભાઇ, ઉર્વી વિશાલભાઇ સેજપાલના પિતા અને મીત, અનુ કારિયાના ભાઇજી, મનસુખલાલ લાભુભાઇ સૂચકના જમાઇનું તા. 7મીએ અવસાન થયું છે. બન્નેપક્ષની પ્રાર્થનાસભા તા. 10ના સાંજે 4.30 થી 5.30 રાષ્ટ્રીયશાળામાં રાખેલ છે.

હંસાબેન કાનપરા (ઉ.વ.69)તે રતિલાલ રાઘવજીભાઇ કાનપરાના પત્ની અને સોનલબેન, હિરેનભાઇ, વિપુલભાઇના માતા, સાર્થ, તિથી, ધ્યેયના દાદીનું તા. 8ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 10ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, નેહરુનગર કોમ્યુનિટી હોલ, નેહરુનગર મેઇન રોડ, નાનામવા રોડ, રાજકોટમાં રાખ્યું છે.

અમરેલી |સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મંજુલાબેન દવે (ઉ.વ.84)તે સ્વ.મુળશંકરભાઇ કાનજીભાઇ દવેના પત્ની અને હરેશભાઇ (નિવૃત્ત શિક્ષક), પ્રકાશભાઇ (નવસારી), રેખાબેન મહેન્દ્રભાઇ પાઠક (રાજકોટ), કોકીલાબેન પ્રદીપભાઇ દવે (સેવાગ્રામ કચ્છ)ના માતા, વેદાંત, ધ્રુવના દાદીબાનું તા. 9ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા. 10ને ગુરુવારના રોજ તેમના નિવાસસ્થાન રામનગર શેરી નં-4, ‘તુલસી’ બ્રાહ્મણ સોસાયટી, અમરેલીથી નીકળી કૈલાસમુક્તિ ધામ સવારે 8.30 કલાકે જશે.

ઉપલેટા | ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નિવૃત્ત શિક્ષિકા શારદાબેન શુકલ (ઉ.વ.79) તે નિવૃત્ત કોર્ટના રજિ. સ્વ. ડોલરરાય ચુનીલાલ શુક્લના પત્ની તથા માલાબેન સોહમભાઇ વ્યાસ (મુંબઇ), મીલનભાઇ, તુષારભાઇ, ચેતનભાઇ, પરાગભાઇના માતા તથા સ્વ. દુર્ગેશભાઇ મોનજીભાઇ ઠાકરના પુત્રી તથા દિલીપભાઇ શુક્લના ભાભીનું તા.9ના અવસાનથયું છે. ઉઠમણું તા.11ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે, નિલકંઠ મહાદેવ મંદિર, દ્વારકાધીશ સોસાયટી ખાતે રાખ્યું છે.

મોટીમારડ |ભાવેશભાઇ (ભીખાભાઇ ઉ.વ.44)તે સ્વ.હંસરાજભાઇ ભીમજીભાઇના પુત્ર, નવીનભાઇ, મહેન્દ્રભાઇના નાના ભાઇ, શૈલેષભાઇ, વિજયભાઇના કાકા તા. 9ના અવસાન પામ્યા છે. સદ્દગતનું બેસણું મોટીમારડમાં બ્લોક નં-14, નીલકંઠ સોસાયટીમાં તા. 11ને શુક્રવારના રોજ સવારે 8 થી 11 રાખ્યું છે.

જસદણ |હિંમતલાલ મેઘજીભાઇ રાજા (ઉ.વ.96)તે સ્વ.મનહરલાલ, સ્વ.ધીરજલાલ, સ્વ.બાબુલાલના મોટાભાઇ, સ્વ.કાકુભાઇ (વિસાવદર), કિરીટભાઇ, સુધીરભાઇ (ભયલાભાઇ), હિરલબેન, જ્યોતિબેનના પિતા અને મયૂરભાઇ જીવરાજાની, રામભાઇ હિરાણીના સસરા, આણંદજી પરસોત્તમ ગણાત્રા (વિસાવદર)ના જમાઇનું તા. 8ના અવસાન થયું છે. ઉઠમણું તા. 10ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5, ગાયત્રી મંદિર, જસદણમાં રાખ્યું છે.

જામનગર |મૂળ મોટા પાંચદેવડા દશા સોરઠિયા વણિક કાંતિલાલ ગોપાલજી વિભાકર (ઉ.વ.95)તે બિપીનભાઇ, જીતેન્દ્રભાઇ, રાજેશભાઇ, ગીતાબેન, ઇલાબેન, રંજનબેનના પિતા અને પ્રદીપભાઇ વસાણી, કિરીટભાઇ ગોરસિયા (રાજકોટ)ના સસરાનું તા. 7ના અવસાન થયું છે. ઉઠમણું તા. 11ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે, જલારામ મંદિર, સાધના કોલોની, રણજીત રોડ રાખ્યું છે.

જામનગર |અમૃતલાલ (ઉ.વ.84) તે કંસારા પોપટલાલ વાલજીભાઇ સોલંકીના જયેષ્ઠ પુત્રનું તા. 9ના અવસાન થયું છે. સદ્દગતનું ભગવત સ્મરણ તા. 10ને ગુરુવારના રોજ સાંજે 4.30 થી 5.30 વાગ્યે કલાપી હોલ શ્રી ગોપાલ લાલજી મંદિર, સેન્ટ્રલ બેંક પાસે, જામનગરમાં રાખેલ છે.

મુળ ધ્રાફા, હાલ જામનગર ક.દ.ઓ.જૈન કાંતિલાલ મેધજીભાઇ શાહ (ઉ.વ.74) તે મુરૂબાઇ મેઘજી કલ્યાણજી દંડના પુત્ર તે લક્ષ્મીબેનના પતિ તે ચંપકલાલ, જીતેન્દ્રના મોટાભાઇનું તા. 8ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 10ના સાંજે 4 થી 5 વાગ્યે સ્થાનકવાસી જૈન સંઘ ઉપાશ્રય, હિરજી મિસ્ત્રી રોડ, જામનગરમાં રાખેલ છે.

દશા સોરઠીયા વણિક કિરીટ સાંગાણી (ઉ.વ.49) તે સ્વ. સુંદરદાસ પાનાચંદ સાંગાણીના નાના પુત્ર તે પ્રદિપ, રેખાબેન જીતેન્દ્રભાઇ ધોળકીયાના નાનાભાઇનું તા. 8ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 10ના સાંજે 5 થી 5.30 વાગ્યે શ્રી દશા સોરઠીયા વણિક સમાજની વાડી, ખંભાળિયા નાકા બહાર, કનખરા સમાજની વાડી સામે, જામનગરમાં રાખ્યું છે.

રાજય પુરોહિત બ્રાહ્મણ દિનેશભાઇ પ્રભુલાલ ગોપીયાણી (ઉ.વ.75) તે પરેશભાઇના પિતા તે શિવભાઇના દાદાનું તા. 8ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 10ના સાંજે 5 થી 5.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે કાશી વિશ્વનાથ મંદીર, જામનગરમાં રાખ્યું છે.

ગુજરાતી મચ્છુ કઠીયા દરજી રમેશભાઇ ચાવડા (ઉ.વ.59) તે સ્વ. કાનજીભાઇ કુરજીભાઇ ચાવડાના પુત્ર તે સ્વ. ગુલાબભાઇ, સ્વ. અરવિંદભાઇ, હસમુખભાઇ, બાલમુકુંદભાઇ, ઉમેદભાઇના નાનાભાઇ તે ચંદ્રીકાબેન, રમાબેન, હંસાબેન, શોભાનાબેનના ભાઇ તે યશ, ઉર્વશીના િપતાનું તા. 8ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 10ના સાંજે 5 થી 5.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

નાની-ખાવડી |હાલ નાની ખાવડી, મુળ ખંભાળિયા રાજય પુરોહિત બ્રાહ્મણ શાંતાબેન (ઉ.વ.99) તે સ્વ. કાનજીભાઇ લાલજીભાઇ બારોટના પત્નિ તે સ્વ. અમૃતલાલ, સ્વ. નરોતમભાઇ, રામજીભાઇના માતા તે હિતેશભાઇ, પરેશભાઇ, કેતનભાઇ, અનિલ ભાઇ, ધવલભાઇ, ભાવિનભાઇના દાદીનું તા. 8ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 10ને ગુરુવારના રોજ સાંજે 4.30 થી 5 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે શ્રી રામ મંદીર, સરકારી પ્રાથમિક શાળાની બાજુમાં, નાની ખાવડીમાં રાખ્યું છે.

સુરજકરાડી |જસુબેન થોભાણી (ઉ.વ.60) તે તુલસીદાસ થોભાણીના પત્ની તે જયશ્રીબેનના માતા તે ગુલાબભાઇ, સ્વ. પ્રતાપભાઇ, વલ્લભભાઇના બહેન તે વલ્લભદાસ કેશવજીના પુત્રી તે સ્વ. મગનભાઇ નાથાભાઇ, રમણભાઇ ભરતભાઇના ભાભીનું તા. 10ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા. 10ને ગુરુવારના રોજ સાંજે 4.30 થી 5 વાગ્યે લોહાણા મહાજન વાડી, સુરજકરાડીમાં રાખ્યું છે.

જૂનાગઢ |લખલાણી વિષ્ણુપ્રસાદ રામસંગ(ઉ.વ.56, મુળ સરાડીયા, હાલ જૂનાગઢ)તે જનભાઇના ભાઇ, દર્શનભાઇ, નેહાબેનના પિતાનું તા.8ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.11ને સાંજના 4 થી 6 કલાકે, બિલનાથ મંદિર, ટીંબાવાડી રોડ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

શ્રીગોડ માળવીય બ્રાહ્મણ વધાવી નિવાસી પુરોહિત મંગળાબેન (ઉ.વ.90)તે અમૃતલાલના પત્ની, પ્રવિણભાઇ, નરેન્દ્રભાઇ, જગદીશભાઇના માતા, સ્વ.જેન્તીલાલ, નવનીતભાઇના બહેનનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તથા મોસાળપક્ષની સાદડી તા.11ને શુક્રવારના રોજ સાંજના 4 થી 5 કલાકે, પીપળેશ્વર મહાદેવ મંદિર, વધાવી ખાતે રાખ્યું છે.

ચૌહાણ કેશુભાઇ માધવજીભાઇ તે ચંદુભાઇ, દિલીપભાઇના પિતા, સંદીપભાઇ, જીતુભાઇ, ઉપેન્દ્રભાઇ, ટીકુભાઇ, રજતભાઇના દાદા, હરસુખભાઇના ભાઇ, પપ્પુભાઇના બાપુજીનું તા.7ને સોમવારના રોજ અવસાન થયું છે.

તાલાલા |રાજપોપટ સરોજબેન (ઉ.વ.70)તે ગોવિંદભાઇના પત્ની, હરજીવનદાસના નાના ભાઇના પત્ની, બીપીનભાઇ, પ્રફુલભાઇના માતાનું અવસાન થયું છે.

મેંદરડા |ગઢવી બારી જસકરણભાઇ મોંઘાભાઇ(ઉ.વ.73)તે દલુભાઇના ભાઇ, મેરૂભાઇ, મેકરણભાઇ, દેવકુભાઇના કાકા, મનુભાઇ, વિજયભાઇના પિતા, મૌલિક, હેત્વ, પ્રયાગીના દાદાનું તા.7ના અવસાન થયું છે.

કોડીનાર |છારીયા ઉનેવાળ બ્રાહ્મણ જોષી રમેશભાઇ(ઉ.વ.61)તે પોપટલાલના પુત્ર, હાર્દિકભાઇ, જયભાઇના પિતાનું તા.8ના રાજકોટ ખાતે અવસાન થયું છે. સાદડી તા.10ના રૂડાનગર-2, રાજકોટ તેમજ તા.12ન શનિવારના રોજ સાંજના 4 થી 6, બ્રહ્મપુરી, કોડીનાર ખાતે રાખેલ છે.

માળીયાહાટીના |રતનધાયરા મગનલાલ છગનલાલ(ઉ.વ.98)તે સ્વ.બચુભાઇ, હરિભાઇ, અનુભાઇના ભાઇ, મહેશભાઇના પિતા, પંકજભાઇના દાદાનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તા.10ને ગુુરુવારના રોજ સાંજના 4 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, રેલ્વે સ્ટેશન પાસે રાખ્યું છે.

સાવરકુંડલા |નાકરાણી નાગજીભાઈ નાનજીભાઈ (ઉ.વ.80)તે ભુપતભાઈ, મનસુખ ભાઇના પિતાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10 સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી નાના ભમોદરા રોડ, નદી કાંઠે, પહેલી વાડી સાવરકુંડલા તેમના નિવાસસ્થાને રાખ્યું છે.

જયાણી દેવચંદભાઈ બચુભાઇ (ઉ.વ.63)તે ઘનશ્યામભાઈ, ધીરૂભાઇના ભાઈ, ભાવેશભાઈના પિતાનું તા.5ના સુરત ખાતે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.10ને ગુરુવારના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી પીપરવાડી, સાવરકુંડલા તેમના નિવાસસ્થાને રાખ્યું છે.

રાજા અમૃતલાલ મણિલાલ (ઉ.વ.80)તે અજય(મુન્નાભાઈ)ના પિતાનું તા.8ના અવસાન થયું છે. સદ્દગતનું સંયુક્ત પક્ષનું બેસણું તા.10ને સાંજના 4 થી 6 કલાકે, લોહાણા મહાજન વાડી, સાવરકુંડલા ખાતે રાખ્યું છે.

મેંદરડા |વાળા વિમળાબા (ઉ.વ.82, મુળ સરધારપુર, હાલ મેંદરડા)તે હરેશભાઇ, પુજાભાઇના માતાનું તા.3ના અવસાન થયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/312VJ2r
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here