અયોધ્યા મહાનગર વિસ્તારમાં ત્રણ દિવસ સુધી દરેક ઘરે દીપ પ્રાગટ્ય માટે લોકોને અપીલ કરાશે. 32 મોટી ઝાંખી અને 12 સ્થળે થનારા કાર્યક્રમ પણ રામકથા પર આધારિત હશે. કમિશનર મનોજ મિશ્રએ કહ્યું કે ત્રણ દિવસના આયોજનમાં આ વખતે બે નવા વિશ્વવિક્રમ પણ રચાશે.
અયોધ્યામાં આપનું હાર્દિક સ્વાગત છે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34XOewK
via IFTTT
No comments:
Post a Comment