વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
અંબાજી પાસે અકસ્માતમાં મૃતકોનો આંકડો 23 પર પહોંચ્યો છે.ખડોલ (હ) ગામે રહેતા રાવજીભાઈ દ્વારા અંબાજીની ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંકલાવ તાલુકા, બોરસદ તાલુકા સહિતના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બસને 30 સપ્ટેમ્બરે અંબાજીથી પરત ફરતાં ત્રિશુળીયા ઘાટ પાસે અકસ્માત સર્જાયો હતો. બોરસદ તાલુકાના દાવોલના જયાબહેન સુરસિંગભાઈ ગોહેલ (65)નું ગુરુવારે મોડી રાત્રે મૃત્યુ થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Oj2UAC
via IFTTT
No comments:
Post a Comment