નેશનલ હાઈવે પર આવેલી ભૂખી ખાડીનો બ્રીજ અત્યંત જર્જરિત બની ગયો હોય ભરૂચ વડોદરા ટોલવે લિમિટેડ દ્વારા ત્રણ દિવસ માટે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. મંગળવારથી શરૂ થયેલી કામગીરીના પગલે વાહન વ્યવહાર એક તરફ ડાયવર્ટ કરવામાં આવતાં ભરૂચ તરફનાં માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. બીજા દિવસે પણ કામગીરી ચાલુ રહેતાં બ્રીજનો એક પટ્ટો શરૂ કરવામાં આવતાં ટ્રાફિકમાં અંશતઃ ઘટાડો થયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OWbRAi
via IFTTT
No comments:
Post a Comment