ઉત્તર ભારતીય તિથિ ઃ કાર્તિક કૃષ્ણ - 3 વિક્રમ સંવત : 2076
ઈસ્લામી તારીખ: 17 સફર હિજરી સન : 1441
અાજનો તહેવાર ઃ સંકષ્ટ ચતુર્થી (ચંદ્રોદય 20.45)
અાજનો મંત્ર જાપ ઃ ઓમ જીવાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિનાં ચોઘડિયાં ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
શુભ ચોઘડિયાં : શુભ-06.38થી 08.05, ચલ-10.58થી 12.25, લાભ-12.25થી 13.51, અમૃત-13.51થી 15.18, શુભ-16.45થી 18.11, અમૃત-18.11થી 19.45, ચલ-19.45થી 21.18
યોગ ઃ વ્યતિપાત કરણ ઃ બવ
રાહુકાલ ઃ 13.30થી 15.00 દિશાશૂળ ઃ અગ્નિ
અાજનો વિશેષ યોગઃ વિષ્ટિ સમાપ્ત 06.49, કરક ચતુર્થી, કડવા ચોથ, વ્યતિપાત સમાપ્ત 28.14, સૂર્ય તુલા રાશિ પ્ર.25.04, સંક્રાંતિ પુણ્યકાળ, સ્થિરયોગ 06.49થી 15.52
આજનો પ્રયોગ : આજના દિવસે જગતપિતા શ્રી બ્રહ્માજી કે આપના ગુરુનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે તેમજ સફેદ કે કેસરયુક્ત ચંદન કરવું શ્રેષ્ઠ ગણાય છે.
તિથિના સ્વામી : તૃતીયા તિથિના સ્વામી શ્રી ગૌરીજી છે.
તિથિ વિશેષ : આજના દિવસે તેમની પૂજા-અર્ચના કરવાથી ધન-ધાન્ય તેમજ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VP2CTY
via IFTTT
No comments:
Post a Comment