કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આ બન્ને લો કોલેજને 80 ટકા હાજરીની શરતે મંજૂરી આપવામાં આવી છે ત્યારે ‘દિવ્ય ભાસ્કર’એ એવો સવાલ ઉઠાવ્યો હતો કે અભ્યાસના 63 દિવસ પૂરા થઇ ગયા છે તો 80 ટકા હાજરી કેવી રીતે થશે? જેના જવાબમાં કુલપતિ ડો.પેથાણીએ જણાવ્યું હતું કે, એ બાબતે રજિસ્ટ્રારને પૂછો કે 80 ટકા હાજરી કેવી રીતે થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VHyfP5
via IFTTT
No comments:
Post a Comment