દિવાળી અને ક્રિસમસ માટે યાત્રીઅોની ભીડ ખાળવા રેલવે દ્વારા ખાસ ટ્રેન ચલાવાશે. મુંબઇ અને અમદાવાદથી સ્પેશ્યલ ચાર ટ્રેન દ્વારા 80 ફેરા કરવા માં અાવશે. મુંબઇ સેન્ટ્રલથી 82905 નંબર ની ટ્રેન દિલ્હી માટે રવાના થશે. જે 24 ફેરા કરશે. જ્યારે 9005 નંબરની સુવિધા સ્પેશ્યલ ટ્રેન મુંબઇથી દિલ્હી 42 ફેરા કરશે. 82941 અમદાવાદ -દિલ્હી ટ્રેન 4 ફેરાકરશે. જ્યારે 9413 અમદાવાદ -સરાઇ રોહીલ્લા 10 ફેરા કરશે. ટ્રેન અોક્ટોબર 22 થી ડિસેમ્બર સુધી કાર્યરત રહેેશે. તમામ ટ્રેનનુ બુકીંગ 11 અોક્ટોબરથી શરૂ થશે. ટ્રેનમાં અેસી થ્રી ટાયરઅને પેન્ટ્રી કાર રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35m88St
via IFTTT
No comments:
Post a Comment