પ્રાઈવેટ ટ્રેન તેજસનું ભાડું વિમાનથી 3 ગણું, ફ્લાઈટનું ભાડું 8 ગણું વધ્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 5, 2019

પ્રાઈવેટ ટ્રેન તેજસનું ભાડું વિમાનથી 3 ગણું, ફ્લાઈટનું ભાડું 8 ગણું વધ્યું

તહેવારોના દિવસોમાં ખાસ કરીને દિવાળી અને છઠના દિવસે ટ્રેનથી લઈને ફ્લાઈટના ભાડામાં અનેકગણો વધારો થયો છે. પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસનું ભાડું ફ્લાઈટની હાલની તુલનામાં આશરે દોઢ ગણું વધ્યું છે, જ્યારે સામાન્ય દિવસોમાં ફ્લાઈટના ભાડાની વાત કરીએ તો તે ત્રણ ગણું વધુ રહ્યું. તેજસની તમામ ટિકિટ બુક થઈ ચૂકી છે. આ ટ્રેનમાં વેઈટિંગ નથી હોતું. બીજી તરફ, ફ્લાઈટનું ભાડું સામાન્ય દિવસોની તુલનામાં આશરે આઠ ગણું વધી ગયું છે.

તહેવારોમાં સૌથી વધુ યાત્રિકો દિલ્હીથી પૂર્વ તરફ જવાના છે. આ જ કારણથી આ તરફ જતી મોટા ભાગની ટ્રેનોમાં રિઝર્વેશન (120 દિવસ પહેલા) શરૂ થતાં જ ફૂલ થઈ ગઈ છે. માંગ વધવાની સાથે રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ડાયનેમિક ચાર્જ લાગુ હોવા છતાં વધુ ભાડું આપીને લોકોએ રિઝર્વેશન કરાવી લીધું છે. પરિણામે, પ્રીમિયમ ટ્રેનોમાં ડાયનેમિક ચાર્જિસ પછી પણ રિઝર્વેશન રેગ્રેટ થઈ ચૂક્યા છે. રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેશદત્ત વાજપેયીએ કહ્યું કે, આ તહેવારોમાં અનેક રૂટમાં પ્રવાસીઓની સંખ્યા બે ગણી થઈ જાય છે.

ક્યાંથી ક્યાં સુધી ભાડું સામાન્ય દિવસોમાં

દિલ્હીથી પટણા નવ હજારથી 20 હજાર આશરે 3 હજાર

દિલ્હીથી વારાણસી 7400થી 23 હજાર આશરે 3 હજાર

દિલ્હીથી લખનઉ 3200થી 7200 આશરે 1700

કોલકાતાથી પટણા 3900થી 16 હજાર આશરે 2 હજાર

દિલ્હીથી રાંચી 8500થી 14 હજાર આશરે 3 હજાર

મુંબઈથી અમદાવાદ 2300થી 7.5 હજાર આશરે 2 હજાર

શરદ પાંડે - નવી દિલ્હી

તહેવારોના દિવસોમાં ખાસ કરીને દિવાળી અને છઠના દિવસે ટ્રેનથી લઈને ફ્લાઈટના ભાડામાં અનેકગણો વધારો થયો છે. પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસનું ભાડું ફ્લાઈટની હાલની તુલનામાં આશરે દોઢ ગણું વધ્યું છે, જ્યારે સામાન્ય દિવસોમાં ફ્લાઈટના ભાડાની વાત કરીએ તો તે ત્રણ ગણું વધુ રહ્યું. તેજસની તમામ ટિકિટ બુક થઈ ચૂકી છે. આ ટ્રેનમાં વેઈટિંગ નથી હોતું. બીજી તરફ, ફ્લાઈટનું ભાડું સામાન્ય દિવસોની તુલનામાં આશરે આઠ ગણું વધી ગયું છે.

તહેવારોમાં સૌથી વધુ યાત્રિકો દિલ્હીથી પૂર્વ તરફ જવાના છે. આ જ કારણથી આ તરફ જતી મોટા ભાગની ટ્રેનોમાં રિઝર્વેશન (120 દિવસ પહેલા) શરૂ થતાં જ ફૂલ થઈ ગઈ છે. માંગ વધવાની સાથે રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ડાયનેમિક ચાર્જ લાગુ હોવા છતાં વધુ ભાડું આપીને લોકોએ રિઝર્વેશન કરાવી લીધું છે. પરિણામે, પ્રીમિયમ ટ્રેનોમાં ડાયનેમિક ચાર્જિસ પછી પણ રિઝર્વેશન રેગ્રેટ થઈ ચૂક્યા છે. રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેશદત્ત વાજપેયીએ કહ્યું કે, આ તહેવારોમાં અનેક રૂટમાં પ્રવાસીઓની સંખ્યા બે ગણી થઈ જાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MgisCP
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here