
21મી ઓગષ્ટ 1959ના બનાવ (જેમાં પોલીસના જવાનોએ જાન ગુમાવી) ના દિવસે 21મી ઓકટોબરને \"\"પોલીસ સંભારણા દિવસ\'\' તરીકે ઉજવવામાં આવે છે. પોલીસને સતત ફરજો બજાવવાની હોય છે તેઓ ફરજ શારીરીક અને માનસીક દબાણમાં બજાવતા હોય છે. ગુજરાત રાજય બહુમુખી વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે પોલીસની કામગીરી વધુને વધુ ચુનોતીપુર્ણ, વિષમ થઇ રહી છે. જાહેર વ્યવસ્થાની જાણવણીમાં રોજ નવા પડકારો આવી રહેલ છે અને નીત નવી તકનીકનો લાભ લઇ રહેલા ગુનેગારોને અને બહારના રાજયના લોકોની વધતીજતી અવરજવરના કારણે ગુન્હેગારોને પકડવામાં સતત દોડધામ કરવી પડતી હોય છે. આ પ્રયાસ થકી પોલીસની કામગીરીની સામાન્ય જનમાનસમાં સન્માનપૂર્વક નોંધ લેવાશે તેવી આશા રાખું છુ. આવા પ્રયાસોથી પોલીસ અને જનતા વચ્ચેનો સંબંધ વધુ ગાઢ થશે તેવી અભ્યર્થના સહ..
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33FqV9E
via
IFTTT
No comments:
Post a Comment