રૂપાણીએ કહ્યું કે સંસદમાં પસાર થયેલા દિવ્યાંગ અધિનિયમને આધિન ગુજરાતમાં દિવ્યાંગ વેલફેર કમિશનરની નિમણૂંક કરાશે. દિવ્યાંગોના કલ્યાણની યોજનાઓના અમલીકરણ અને મુશ્કેલીઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર અલગથી દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ પણ કાર્યરત કરશે. હાલમાં દિવ્યાંગનું પ્રમાણપત્ર જિલ્લાના મુખ્ય મથકે અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ મળી શકે છે. હવે રાજ્ય સરકારની 22 મેડિકલ કોલેજોમાં પણ આ પ્રમાણપત્ર મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે. જેથી કરીને દિવ્યાંગોને કોઇ પ્રકારની હાલાકીનો અનુભવ ન થાય.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OokpQj
via IFTTT
No comments:
Post a Comment