નવરાત્રિને સમજાવતા નવ પ્રશ્નો અને તેના જવાબ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, September 28, 2019

નવરાત્રિને સમજાવતા નવ પ્રશ્નો અને તેના જવાબ

માર્કન્ડેય પુરાણના આઠમા મનવંતરમાં કહેલી કથા પ્રમાણે

મહિષાસુર નામના રાક્ષસે શિવની આરાધના કરીને અદ્વિતીય શક્તિ હાંસલ કરી હતી. દેવતા તેને હરાવવામાં અક્ષમ હતા. એટલે દેવતાઓએ આદિશક્તિની આરાધના કરી. દેવતાઓની ઉપાસનાથી પ્રસન્ન આદિશક્તિએ મા દુર્ગાનો અવતાર લીધો. મા દુર્ગા-મહિષાસુર વચ્ચે નવ દિવસ યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ થયો. યુદ્ધના આ નવ દિવસ શક્તિ પર્વ ગણાય છે.

ઋતુ પરિવર્તનનો સમય, એટલે ઉપવાસ જરૂરી, વિજ્ઞાન પણ સંમત

શ્રીશ્રી રવિશંકર પ્રમાણે

આપણે આખું વર્ષ જે કામ કરીને થાકી જઈએ છીએ, તો તેનાથી મુક્તિ મેળવવા નવ દિવસ ઉપવાસ કરાય છે, જેથી શરીર, મન અને બુદ્ધિની શુદ્ધિ થઈ શકે.

ભગવાન શ્રી રામ દ્વારા શક્તિની ઉપાસનાથી જ નવ દિવસ ઉપવાસ કરવાની પરંપરા શરૂ થઈ છે. દારૂ અને માંસના ત્યાગનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ નવ દિવસ સાત્વિક રીતે જીવવાનો સમય છે. ચર સંહિતા પ્રમાણે, અશ્વિન નવરાત્રિ શિયાળાની શરૂઆતમાં આવે છે. ઋતુ પરિવર્તનના આ સમયે આપણી રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોય છે. એટલે દારૂ અને માંસનો ત્યાગ કરાયછે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રો. અનુપ ઠાકર કહે છે કે, શરદ નવરાત્રિમાં દારૂ અને માંસનું સેવન ના કરવું, તેનો વૈજ્ઞાનિક આધાર છે. આ સમય વરસાદ અને ગ્રીષ્મ ઋતુનો સંધિકાળ હોય છે. આ સમયે દારૂ અને માંસનું સેવન કરવાથી પિત્ત વધે છ, જેનાથી ઈમ્યૂન સિસ્ટમ નબળી પડી જાય છે. આ કારણસર નવરાત્રિમાં દારૂ અને માંસ છોડવાનો મહિમા કરાયો છે.

કેરળ : ઈરિંગોલ કાવૂ મંદિર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - nine questions and answers to navratri 062624
Div News - nine questions and answers to navratri 062624


from Divya Bhaskar https://ift.tt/2o7Ezmi
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here