રશિયન જહાજમાં લાગેલી આગ 24 કલાકે પણ ન ઓલવાઈ, 29 ક્રૂ સભ્યો ઘવાયા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, September 26, 2019

રશિયન જહાજમાં લાગેલી આગ 24 કલાકે પણ ન ઓલવાઈ, 29 ક્રૂ સભ્યો ઘવાયા

ટ્રોમ્સો: રશિયાના માછલી પકડવાના જહાજમાં નોર્વેના ટ્રોમ્સો બંદર નજીક આગ લાગી હતી. બુધવારે લાગેલી આગને ગુરુવાર સુધીમાં પણ ઓલવી શકાઇ નહોતી. સંપૂર્ણપણે ખાક થયા બાદ આ જહાજ પલટી ખાઈ સમુદ્રમાં ડૂબી ગયું હતું. તેમાં સવાર 29 ક્રૂ મેમ્બર ઘવાયા હતા જેમને હોસ્પિટલે ખસેડાયા. રશિયાના વાણિજ્ય દૂતાવાસ અનુસાર મેન્ટેનન્સ દરમિયાન વેલ્ડિંગમાં લાપરવાહીને કારણે આગ લાગી હતી.


300 મીટરમાં પ્રવેશ પર બેન, 1‌00 લોકોને નજીકના વિસ્તારોથી હટાવાયા
જહાજમાં આગ લાગ્યા પછી 300 મીટરના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. આજુબાજુ રહેતા 100 લોકોને પણ હટાવી દેવાયા હતા. જહાજમાં અેમોનિયા ટેન્ક પણ હતી જેને સુરક્ષા એજન્સીઓએ બચાવી લીધી નહિંતર વધારે નુકસાન થઈ જાત.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જહાજમાં લાગેલી આગ


from Divya Bhaskar https://ift.tt/2nEV896
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here