મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને અપાશે. વડનગર ખાતે ઉત્ક્રાંતિ અને વિકાસ ઉપર એએસઆઇ દ્વ્રારા તૈયાર કરાયેલા પ્રદર્શનની સીએમ મુલાકાત કરશે. પ્રથમ દિવસે એવોર્ડી કલાકારો શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. ઉપરાંત અનુરાધા પૌંડવાલ દ્વારા ગાયન અને ડો.ધ્વીન વચ્છરાજાની, ગાર્ગી વોરા અને ભક્તિ જોશી દ્વારા શાસ્ત્રીય ગાયન રજૂ કરાશે. પ્રથમ દિવસે 3 વિશ્વ રેકોર્ડ પણ રચાશે. જેમાં સાંજે 4થી 5 એક કલાકમાં 100 તબલાવાદકો દ્વારા 48 ઠાઠ વગાડી, સાંજે 5થી 5-30માં ૩૦ મિનિટમાં 108 વાંસળીવાદકો દ્વારા 28 રાગ ધૂન વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત વગાડાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32m5MjM
via IFTTT
No comments:
Post a Comment