તેમજ અગાઉ નિરવે સુદામાચોક નજીક પાથરણાવાળી પાસેથી નકલી મંગલસૂત્ર ખરીદી લીધુ હતુ અને દરિયા કાંઠે જઇ રીમાને આ મંગલસૂત્ર પહેરાવી મોબાઇલમાં ફોટા લીધા હતા અને સેલ્ફી લીધી હતી, ત્યારબાદ રીમાનું ગળું દબાવી હત્યા કરીને પેટ્રોલ છાંટી સળગાવી હતી અને લાશને જેમતેમ રેતીમાં દાટી દીધી હતી. અને રીમાના મોબાઇલમાં પાડેલા મંગલસૂત્રના ફોટા રીમાના સબંધીઓને મોકલાવ્યા હતા અને એવો મેસેજ કર્યો હતો કે મારા લગ્ન 2 વર્ષ પહેલા થઇ ગયા છે. પોલીસને ગેરમાર્ગે દોરવા નિરવે આ કૃત્ય કર્યુ હતુ અને રસ્તામાં કામદાર કેન્દ્ર નજીક આવેલી ગટરમાં રીમાનો મોબાઇલ ફેંકી દીધો હતો, તેની કબૂલાત રીમાન્ડ દરમ્યાન નિરવે આપી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N6ccz6
via IFTTT
No comments:
Post a Comment