
બરવાળા શહેરમાંથી પસાર થતો બરવાળા-રાણપુર હાઇવે કે જે હાઇવે સ્વામિનારાયણ મંદિર પાસેથી બસ સ્ટેન્ડ સુધીનો બરવાળા શહેરમાં દાખલ થવાનો મુખ્ય રોડ છેલ્લા ઘણા સમયથી સાવ બિસ્માર થઇ જતા મસ મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો, મુસાફરો તેમજ રાહદારીઓને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં પ્રવેશતા બસ સ્ટેન્ડ રોડ ઉપર મસ મોટા ગાબડા પડવાના
અનુસંધાન પાના નં.3 પર
રસ્તો રીપેરિંગ કરવા અંગે અનેકવાર રજૂઆત કરાઈ છે
 બરવાળામાંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગ પંચાયતનો રસ્તો પસાર થાય છે જે રસ્તો છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ મંદિરથી બસ સ્ટેન્ડ રોડ ઉપર પડેલ મોટા મોટા ગાબડાઓના કારણે રોડ ઉપરથી પસાર થતા લોકોને મુશ્કેલી પડતી હોવાથી અનેકવાર રોડ રીપેરીંગ કરવા માટે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી રોડનું રીપેરીંગ કરવામાં આવ્યું નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36JEwPz
via IFTTT
No comments:
Post a Comment