રવિ કિશન
‘દેશવાસીઓને મારા તરફથી છઠ પૂજાની હાર્દિક શુભકામનાઓ! બધા જાણે છે કે ભોલે બાબા પ્રત્યે મારી અતૂટ શ્રદ્ધા છે. છઠ પૂજાના પ્રસંગે હું ઉપવાસ તો નથી કરતો પરંતુ દરવર્ષે ઘાટ પર પૂજા કરવા ચોક્કસ જાઉં છું પણ આ વર્ષે આવું નહીં કરી શકું કારણ કે આ વખતે મારા પિતાજી આઇસીયૂમાં છે. વાસ્તવમાં થોડા દિવસ પહેલા પિતાજી પડી ગયા હતા તેથી તેમને મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેઓ 10 દિવસથી વેન્ટિલેટર પર જ છે તો હું અને આખો પરિવાર અહીં તેમની સેવામાં જોડાયેલા છીએ. મૈયાજી તેમના પર પણ કૃપા કરે. પિતાજીના સ્વાસ્થ્ય અને મૈયાજીની છત્ર છાયા આપણાં બધા પર કાયમ બની રહે માત્ર એટલી કામના છે. બાકી અમારા તરફથી બધાને આ પર્વની શુભેચ્છાઓ! મૈયાજી બધા પર કૃપા બનાવી રાખે અને બધાના ઘર-પરિવાર તથા જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NcxgUo
via IFTTT
No comments:
Post a Comment