
એફઆઈઆર દાખલ કરવામાં આવે તે પૂર્વે જ દેશ છોડીને ભાગી ગયો
સીબીઆઈના કેસો માટેના વિશેષ જજ વી સી બર્ડે સમક્ષ કરેલી અરજીમાં એજન્સીએ જણાવ્યું છે કે ચોકસીને કૌભાંડની ગંધ આવતાં જ પ્રથમ એફઆઈઆર દાખલ કરવામાં આવે તે પૂર્વે જ દેશ છોડીને ભાગી ગયો છે. તેણે કોર્ટ દ્વારા જારી વોરન્ટનો અમલ ટાળવા માટે કેરિબિયન ટાપુમાંથી એક એન્ટિગુઆનું નાગરિકત્વ લઈ લીધું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32b0ubt
via IFTTT
No comments:
Post a Comment