મેહુલ ચોકસીને ભાગેડુ ગુનેગાર જાહેર કરવાની CBIની અરજી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 11, 2019

મેહુલ ચોકસીને ભાગેડુ ગુનેગાર જાહેર કરવાની CBIની અરજી

મુંબઈ: કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડમાં મુખ્ય આરોપી હીરાના વેપારી મેહુલ ચોકસીને ભાગેડુ ગુનેગાર જાહેર કરવા સીબીઆઈ દ્વારા મુંબઈની કોર્ટમાં અરજી કરવામાં આવી છે. બિન- જામીનપાત્ર ધરપકડ વોરન્ટ સામે ચોકસી કોઈ પ્રતિસાદ આપતો નહીં હોવાથી તેને ભાગેડુ જાહેર કરવામાં આવે એવી અરજી કરવામાં આવી છે.
એફઆઈઆર દાખલ કરવામાં આવે તે પૂર્વે જ દેશ છોડીને ભાગી ગયો
સીબીઆઈના કેસો માટેના વિશેષ જજ વી સી બર્ડે સમક્ષ કરેલી અરજીમાં એજન્સીએ જણાવ્યું છે કે ચોકસીને કૌભાંડની ગંધ આવતાં જ પ્રથમ એફઆઈઆર દાખલ કરવામાં આવે તે પૂર્વે જ દેશ છોડીને ભાગી ગયો છે. તેણે કોર્ટ દ્વારા જારી વોરન્ટનો અમલ ટાળવા માટે કેરિબિયન ટાપુમાંથી એક એન્ટિગુઆનું નાગરિકત્વ લઈ લીધું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
CBI plea to declare Mehul Choksi a fugitive offender


from Divya Bhaskar https://ift.tt/32b0ubt
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here