બળેલાં વાણસો માટે છે વિનેગર - વાસણો બળી ગયા છે તો સાફ કરવા માટે કે ડાઘા હટાવવા માટે વાસણોમાં વિનેગર નાખી થોડીક વાર ઉકાળો. હવે વાસણને ઠંડુ થવા રાખી દો. હવે બેકિંગ સોડાથી સ્ક્રબો કરો. વાસણ પર નવી ચમક આવી જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mg501B
via IFTTT
No comments:
Post a Comment