
દેખાડો, પ્રદર્શન, સ્વાગં તેના ભાગ બની ગયા છે અને જ્યારે દુનિયા સંતત્વના શંકાના ઘેરામાં આવી જાય તો સંસ્કાર, ચારિત્ર્ય બચાવવા મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે બહાર જ્યારે પણ કોઈ સંતને શોધવા નીકળો તો પહેલી શોધ પોતાનાથી શરૂ કરો.ભગવાને એક સંત આપણી અંદર પણ રાખ્યા છે. જો અંદરના મહાત્માને ઓળખી લઈએ તો બહારના સાધુ-સંત-મહાત્માઓને ઓળખવામાં ભૂલ નહીં થાય. તમારી અંદરનું સંતત્વ તમારી શક્તિ છે. આ શક્તિને સમય રહેતા ઓળખો. જેમ કે રાજાની શક્તિ બાહુબલ છે, બ્રાહ્મણનું બ્રહ્મજ્ઞાન, સ્ત્રીઓની શક્તિ રુપ-સૌંદર્ય, યોવન અને મૃદુવાણી છે. સામાન્ય મનુષ્યની શક્તિ તેની અંદર બિરાજિત મહાત્મા છે. પોતાની અંદર ઉતરો અને ખુદના મહાત્માને સ્પર્શ કરો...!
અ
જીવન-પથ
પં. વિજયશંકર મહેતા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oyFPzu
via IFTTT
No comments:
Post a Comment