દિવાળીમાં સૌ કોઈ લાખો રૂપિયાના ફટાકડા ફોડી નાખતા હોય - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 27, 2019

દિવાળીમાં સૌ કોઈ લાખો રૂપિયાના ફટાકડા ફોડી નાખતા હોય


દિવાળીમાં સૌ કોઈ લાખો રૂપિયાના ફટાકડા ફોડી નાખતા હોય છે અને નવા વસ્ત્રોની ખરીદી માટે મસમોટાં ખર્ચ કરે છે. ત્યારે રાજકોટના માનવ કલ્યાણ મંડળે માનવતાનો અભિગમ અપનાવીને ગરીબો સાથે દીપાવલી પર્વની ઉજવણી કરી હતી. રાજકોટના 3 હજાર ઉદ્યોગપતિ અને વેપારીઓએ દિવાળીમાં ફટાકડા ન ફોડ્યા. આ રકમ ગરીબો માટે વાપરી હતી. ગરીબોને અનાજ ,મીઠાઈ ભેટ આપી તેના મોઢા પર ખુશીઓ લાવી હતી.

માનવ કલ્યાણ મંડળમાં 3 હજારથી વધુ સભ્યો છે.જે અલગ અલગ વ્યવાસય સાથે સંકળાયેલા છે.પોતાના વ્યસ્ત શિડ્યૂઅલ વચ્ચે પણ આ તમામ લોકો સમાજ સેવા માટે સમય કાઢે છે. છેલ્લા 22 વરસથી આ લોકો આ પ્રકારની કામગીરી કરે છે.વધુમાં આ ગ્રૂપના તમામ સભ્યો પોતાના જન્મદિવસની ઉજવણી પાશ્ચાત્ય રીતે કરવાને બદલે ગરીબો સાથે ઉજવે છે. મંડળના સભ્યો અને તેના પરિવારજનોના જન્મ દિવસ નિમિત્તે ગરીબોને ભોજન જમાડે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3490mKd
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here