સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનવણી ખતમ થવાની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. દશેરાની રજાઓ પછી સોમવારે 38મા દિવસે સુનાવણી થઈ. મુસ્લિમ પક્ષે કહ્યું કે, મસ્જિદમાં નમાજ બંધ થવાથી માલિકીનો હક હિંદુઓનો છે, એવું સાબિત નથી થતું. આપણે ઘરેથી બે વર્ષ માટે જતા રહીએ તો પણ મારું ઘર મારું જ રહે. કેટલાક ગ્રંથોના અધૂરા અને ચૂંટેલા તથ્યોના આધારે કોર્ટ નિર્ણય ના કરી શકે. જજોને આગ્રહ છે કે, તેઓ પટારો ના ખોલે અને ઈતિહાસને નવેસરથી શીખવાનો પ્રયાસ ના કરે. આ ઉપરાંત મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને સુનવણી વખતે બંધારણીય પીઠને ફરિયાદ કરી કે, જજ બધા સવાલ અમને જ પૂછે છે, હિંદુ પક્ષને નહીં. ...અનુસંધાન પાના નં. 2
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OJAz6Z
via IFTTT
No comments:
Post a Comment