સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનવણી ખતમ થવાની ઊલટી ગણતરી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 14, 2019

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનવણી ખતમ થવાની ઊલટી ગણતરી


સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનવણી ખતમ થવાની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. દશેરાની રજાઓ પછી સોમવારે 38મા દિવસે સુનાવણી થઈ. મુસ્લિમ પક્ષે કહ્યું કે, મસ્જિદમાં નમાજ બંધ થવાથી માલિકીનો હક હિંદુઓનો છે, એવું સાબિત નથી થતું. આપણે ઘરેથી બે વર્ષ માટે જતા રહીએ તો પણ મારું ઘર મારું જ રહે. કેટલાક ગ્રંથોના અધૂરા અને ચૂંટેલા તથ્યોના આધારે કોર્ટ નિર્ણય ના કરી શકે. જજોને આગ્રહ છે કે, તેઓ પટારો ના ખોલે અને ઈતિહાસને નવેસરથી શીખવાનો પ્રયાસ ના કરે. આ ઉપરાંત મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને સુનવણી વખતે બંધારણીય પીઠને ફરિયાદ કરી કે, જજ બધા સવાલ અમને જ પૂછે છે, હિંદુ પક્ષને નહીં. ...અનુસંધાન પાના નં. 2



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OJAz6Z
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here