નવી દિલ્હી | આર્થિક મંદી દૂર કરવા અને માંગ વધારવા માટે બેંકો દ્વારા દેશભરમાં કરાયેલા મેળામાં 9 દિવસમાં રૂ. 81,781 કરોડની લોન આપી છે. સોમવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણને બેંક વડાઓ સાથે મુલાકાત કર્યા પછી કહ્યું કે, રૂ. 34,342 કરોડ નવા ઉદ્યોગસાહસિકોને અપાયા છે. આ ઉપરાંત લઘુ ઉદ્યોગોને પણ વધુને વધુ લોન આપવાના પ્રયાસ થઈ રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32ejExi
via IFTTT
No comments:
Post a Comment