
31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે વાડપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રીય કક્ષાના એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક આદિવાસી લોકો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ હોય જમીન ગુમાનવનારા આદિવાસીઓ વિરોધ દર્શાવી રહ્યા છે. બીજી તરફ સ્ટેચ્યુ નજીક લારી-ગલ્લા રાખી રોજગારી મેળવતા લોકોની લારીઓ પણ હટાવી દેવાતાં જમીન સાથે રોજગારી પણ છીનવાયી હોવાથી વિરોધનો વંટોળ વધુ ઉઠ્યો છે. જેને લઈ 50 મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતાં પોલીસે ડિટેઈન કરી હતી. સ્થાનિક આદિવાસીઓનો આક્ષેપ છે કે, કરોડો રૂપિયાનો ધુમાડો ઉત્સવો પાછળ કરવામાં આવે છે. જ્યારે સ્થાનિકોની રોજગારીનો પ્રશ્ન હજી ઠેરનો ઠેર જ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N5zOUq
via
IFTTT
No comments:
Post a Comment