ઈડીએ 74 વર્ષીય નેતાની પૂછપરછ માટે રિમાન્ડ માંગ્યા હતા. ઈડી તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને કહ્યું કે, દસ્તાવેજી પુરાવા પરથી ચિદમ્બરમની સંડોવણી માલુમ પડી છે, જેથી તેમની પૂછપરછ કરવી જરૂરી છે.
નોંધનીય છે કે, ઈડીએ ચિદમ્બરમને 16 ઓક્ટોબરે અટકાયતમાં લીધા હતા, જેની મુદત ગુરુવારે પૂરી થઈ ગઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Wa8eZ0
via IFTTT
No comments:
Post a Comment