મુંબઇ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે તા. 27 ઓક્ટોબર, રવિવારે દિવાળીના શુભ મુહુર્તના સોદા યોજાશે. ટ્રેડિંગ સેશન સાંજે 6.15 કલાકથી 7.15 કલાક દરમિયાન રહેશે. દિવાળી મુહુર્તમાં થનારા તમામ સોદાઓ સેટલમેન્ટ ઓબ્લિગેશનમાં પરીણમશે. શેરબજારો તા. 28 ઓક્ટોબરે દિવાળી બલિપ્રતિપદા નિમિત્તે બંધ રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MN81GZ
via IFTTT
No comments:
Post a Comment