અયોધ્યા | દિવાળી પછી સુપ્રીમકોર્ટમાં અયોધ્યા કેસનો ચુકાદો આવવાની સંભાવના છે. આ આશા સાથે આ વર્ષે અયોધ્યાને દીપથી શણગારાશે. રામ કી પેઢી પર 5 લાખ તથા અન્ય 13 સ્થળે 1 લાખ જેટલા દીપ પ્રગટાવવામાં આવશે. આ માટે 25500 લિટર સરસવનું તેલ ખરીદવામાં આવ્યું છે. દરેક દીવો લગભગ 3 કલાક સુધી પ્રગટેલો રહે એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35jzJ6S
via IFTTT
No comments:
Post a Comment