નાયબ મુખ્યમંત્રી બનાવાશે. પરંતુ ખટ્ટરે સ્પષ્ટતા કરી દીધી છે કે દુષ્યંત જ નાયબ મુખ્યમંત્રી બનશે. દરમિયાનમાં શિક્ષક ભરતી કૌભાંડમાં 10 વર્ષની સજા પામેલા દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાને 15 દિવસના ફર્લો જામીન મળ્યા છે. તેમના પિતા અને દુષ્યંતના દાદા ઓમપ્રકાશ ચૌટાલા પણ આ જ ગુના હેઠળ તિહાર જેલમાં કેદ છે. જો કે તેમને જામીન મળ્યાં નથી. ઉલ્લેખનીય છે કે દુષ્યંત ચૌટાલાના પક્ષે ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી ત્યાર પછી અજય ચૌટાલાને જામીન મળ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36c9ZcL
via IFTTT
No comments:
Post a Comment