સુપ્રીમકોર્ટ લાઈવ
બંધારણીય બેન્ચે સવારે 11.45 વાગે સુનાવણી શરૂ કરી. સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને કહ્યું કે નિર્મોહી અખાડાના વકીલ સુશીલ જૈનની માતાનું નિધન થયું છે. તેઓ બુધવારે પોતાની દલીલ કરશે. હિન્દુ પક્ષ તરફથી સિનિયર એડવોકેટ કે. પરાસરને દલીલ કરી હતી. વાંચો લાઈવ કાર્યવાહી...




ધવન: જે દલીલ રેકોર્ડમાં નથી તે કરી શકાય નહીં.








પરંતુ મંદિર હમેશા મંદિર રહે છે. પછી ભલે ત્યાં ભગવાનની મૂર્તિ હોય કે નહીં.
















ત્યારપછી હિન્દુ પક્ષ તરફથી સી.એસ. વૈદ્યનાથને દલીલ શરૂ કરી.






આ અંગે ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ઠીક છે તો પછી દિવાળી સુધી સુનાવણી કરતા રહો.




















બંને પક્ષ પાસે માલિકી હકના પુરાવા નથી પરંતુ જન્મભૂમિ અતિ પ્રાચીન હોેવાથી તેના પર અમારો અધિકાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2IU5o5g
via IFTTT
No comments:
Post a Comment