તેમણે જણાવ્યું કે ઓનલાઇન અરજીમાં તેમણે એમ પૂછ્યું હતું કે, વિભાગની સ્થાવર મિલકતોની બજારકિંમત અને ચોપડે કિંમત કેટલી છે? આ સવાલનો જવાબ આપવાની જવાબદારી વિભાગે ચીફ પોસ્ટ માસ્ટર અને તમામ પોસ્ટ માસ્ટર જનરલોને સોંપી દીધી. આ જવાબદારી વિભાગના મોટા અધિકારીઓ પાસેથી તમામ ડાક અધિક્ષકો પર આવી ગઇ. તેમને આદેશ અપાયો કે તેઓ પોતાના કાર્યાલયની માહિતી સીધી અરજદારને પૂરી પાડે. માહિતી મોકલવાનો સિલસિલો શરૂ થયો તો અત્યાર સુધીમાં 360 જવાબ મળી ચૂક્યા છે. સુરાનાના કહેવા મુજબ તેમણે 7 ઓગસ્ટે ઓનલાઇન અરજી કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mh1pld
via IFTTT
No comments:
Post a Comment