પાકિસ્તાનની શ્રદ્ધાળુઓને 2 છૂટ- પાસપોર્ટ નહીં માત્ર આઈડી જોઈશે, 10 દિવસ પહેલાં રજિસ્ટ્રેશનની જરૂર નથી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 31, 2019

પાકિસ્તાનની શ્રદ્ધાળુઓને 2 છૂટ- પાસપોર્ટ નહીં માત્ર આઈડી જોઈશે, 10 દિવસ પહેલાં રજિસ્ટ્રેશનની જરૂર નથી

નવી દિલ્હી /ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કરતારપુર સાહિબ આવતા શ્રદ્ધાળુઓને બે છૂટ આપી છે. પહેલાં તેમને અહીં આવવા માટે હવે પાસપોર્ટની જરૂર નથી. માત્ર એક કાયદેસરના આઈડીથી તેમને પ્રવેશ આપવામાં આવશે. બીજી છૂટ એ આપવામાં આવી છે કે, શ્રદ્ધાળુઓને 10 દિવસ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત ઉદ્ધાટન વાળા દિવસે શ્રદ્ધાળુઓ પાસેથી કોઈ ફી લેવામાં નહીં આવે.

બીજી બાજુ કરતારપુર સાહિબ જતા શ્રદ્ધાળુઓ પર અંદાજે 20 ડોલર (રૂ. 1420 ભારતીય) ફી લગાવવામાં આવ્યા પછી શિરોમણી અકાળી દળના નેતા સુખબીર સિંહ બાદલે ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અપીલ કરી હતી કે તેઓ આ રીતે આવકનો સ્ત્રોત ન બનાવે. આ ફી ખૂબ વધારે છે. કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન 9 નવેમ્બરે કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kartarpur Sahib charging fee from pilgrims visiting Gurudwara imran khan


from Divya Bhaskar https://ift.tt/2PCnfBQ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here