વિસાવદર પાસ કન્વીનરે ખેડુતોને પાકમાં થયેલી નુકશાનીને લઇ વળતરની - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, November 9, 2019

વિસાવદર પાસ કન્વીનરે ખેડુતોને પાકમાં થયેલી નુકશાનીને લઇ વળતરની


વિસાવદર પાસ કન્વીનરે ખેડુતોને પાકમાં થયેલી નુકશાનીને લઇ વળતરની જોગવાઇઓનું પાલન થાય એ માટે ગ્રામસભા બોલાવી તેમાં ઠરાવ પસાર કરવા આહવાન કર્યુ છે. વિસાવદર પાસ કન્વીનર વિરૂ પટેલે જણાવ્યું છે કે, હાલ ખેડુતોને વીમા કંપનીઓ અને સરકાર નરમ વલણ દાખવી રહ્યા હોવાથી ખેડુતોએ જાગૃત બનવું જરૂરી છે. જે ગામમાં નુકશાન થયું હોય એ ગામમાં ખેડુતોએ અધિકારીઓ અને ગ્રામજનોની હાજરીમાં ગ્રામસભા બોલાવી કમોસમી વરસાદને લીધે આખા ગામનાં ખેડુતોને થયેલ નુકશાન બાબતે એક ઠરાવ પસાર કરી શકાય જેમાં નુકશાનીનું વર્ણન કરવા સાથે સાત દિવસમાં સર્વે દસ દિવસમાં વળતરણ આપવાની જોગવાઇનું પાલન થાય એવો ઠરાવ હોવો જોઇએ. આ માટે દરેક ગ્રામ પંચાયતને આગળ આવવા તેમણે આહવાન કર્યુ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2K9h8kW
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here