
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ શરદ અરવિંદ બોબડેને દેશના નવા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જસ્ટિલ બોબડે 18 નવેમ્બરે સીજેઈઆઈ તરીકે શપથ લેશે. 17 નવેમ્બરે હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ બોબડે દેશના 48માં ચીફ જસ્ટિસ બનશે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં સીજેઆઈ રંજન ગોગોઈએ નિયમ પ્રમાણે જસ્ટિસ બોબડેને દેશના આગામી સીજેઆઈ બનાવવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જેને હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/349I23x
via IFTTT
No comments:
Post a Comment