સંઘમાં રોજ સવારના એક સ્તોત્ર દ્વારા મહાપુરુષોની પરંપરાનું સ્મરણ કરવાની પ્રથા સંઘના સ્થાપના કાળથી ચાલી આવે છે. 1963માં તેમાં કેટલાંક નવા નામ જોડાયાં હતાં. ત્યાં સુધી પૂજ્ય ગાંધીજી દિવંગત થઈ ચૂક્યા હતા. પછી તેમનું નામ પણ જોડાયું. સંઘમાં તેને ‘એકાત્મક સ્તોત્ર’ કહે છે. સંઘના સ્વયંસેવક રોજ સવારે આ સ્તોત્રમાં ગાંધીજીનું નામ ઉચ્ચારીને ઉપરોક્ત ગુણોથી યુક્ત તેમના જીવનનું સ્મરણ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ojiSju
via IFTTT
No comments:
Post a Comment