યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું, પરંતુ રાવણનો વધ દશમીએ થયો હતો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, September 28, 2019

યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું, પરંતુ રાવણનો વધ દશમીએ થયો હતો

રામ-રાવણ યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું. યુદ્ધ અશ્વિન શુક્લ પક્ષની તૃતિયા તિથિએ શરૂ થયું અને દશમીએ રાવણવધ સાથે સમાપ્ત થયું હતું. યુદ્ધકાળની આ તારીખો મુજબ સમયની ગણના કરવામાં આવી છે.

પદ્મ પુરાણના પાતાળખંડ મુજબ

રામ-રાવણ યુદ્ધ પૌષ શુક્લ દ્વિતીયાથી ચૈત્ર શુક્લ ચૌદસ (એટલે 87 દિવસ) સુધી ચાલ્યું. આ યુદ્ધગાળામાં કુલ 15 દિવસ યુદ્ધ થયું નહતું. પુરાણ મુજબ પ્રભુ રામના 14 વર્ષોના વનવાસ કાળમાં 12 વર્ષ પંચવટીમાં વિત્યા, જ્યારે બે વર્ષ રાક્ષસો સાથે સંગ્રામમાં વિત્યા. કાર્તિક કૃષ્ણના 10મા દિવસથી શૂર્પણ્ખાને કુરુપ કરવાની શરૂઆત થઇ. બીજા વર્ષમાં વૈશાખ શુક્લના 12મા દિવસે રાવણ વધ સાથે સમાપ્ત થયું.

તમામ ઇલસ્ટ્રેશન: સુરોજીત દેબનાથ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the war lasted 84 days but ravana was killed in the tenth 062606


from Divya Bhaskar https://ift.tt/2mLgW2L
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here