ગુપ્તચર એજન્સીઓએ કહ્યું- જૈશના 8-10 આતંકી કાશ્મીરના એરબેઝ પર આત્મઘાતી હુમલાની તૈયારીમાં - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, September 24, 2019

ગુપ્તચર એજન્સીઓએ કહ્યું- જૈશના 8-10 આતંકી કાશ્મીરના એરબેઝ પર આત્મઘાતી હુમલાની તૈયારીમાં

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓએ બુધવારે દેશના મોટા સૈન્ય ઠેકાણાઓ પર આતંકી હુમલાઓનુંએલર્ટઆપ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદના 8થી 10 આતંકી જમ્મુ કાશ્મીર અને તેની આસપાસના એરફોર્સ બેઝ પર આત્મઘાતી હુમલાને અંજામ આપી શકે છે.

5 એરબેઝ પર હાઈ એલર્ટ

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ ચેતવણી બાદ શ્રીનગર, અવંતિપોરા, જમ્મુ, પઠાનકોટ(પંજાબ) અને હિંડન (દિલ્હી-NCR) એરબેઝો પર ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તમામ સીનિયર ઓફિસર ખતરા સામે લડવા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ગુપ્તચર એજન્સીએ આ એલર્ટ જૈશ આતંકીઓની હિલચાલ પર નજર રાખ્યા બાદ જાહેર કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Intelligence agencies warning of possible suicide attack against Air Force Bases around Jammu and Kashmir


from Divya Bhaskar https://ift.tt/2mx2cnB
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here