કોહલી અને રોહિતે શ્રદ્ધાંજલિ આપી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, January 26, 2020

કોહલી અને રોહિતે શ્રદ્ધાંજલિ આપી

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયન્ટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોહલીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, "આ સમાચારથી હું ખૂબ જ આઘાતમાં છું." જ્યારે રોહિતે કહ્યું, "રમતગમતની દુનિયા માટે દુખદ દિવસ. કોબી બ્રાયન્ટ, તેમની પુત્રી અને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ." હેલિકોપ્ટર ક્રેશમાં બ્રાયન્ટ અને તેમની દીકરી સહિત 9 લોકોના મોત થયા છે.

કોહલીએ વધુમાં લખ્યું છે કે, "બાળપણની ઘણી યાદો છે જ્યારે આ 'જાદુગર'ને કોર્ટમાં રમતા જોવા હું સવારે વહેલો જાગતો હતો. તેના આત્માને શાંતિ મળે. તેના પરિવારને દુખ સહન કરવાની સહન કરવાની શક્તિ આપે.” શ્રેયસ ઐયર અને જસપ્રીત બુમરાહે પણ બ્રાયન્ટના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બ્રાયન્ટે એપ્રિલ 2016માં નિવૃત્તિ લીધી હતી.


from Divya Bhaskar https://ift.tt/38KUqtk
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here