અમદાવાદમાં શાહઆલમ હિંસા કેસમાં કુલ 64 લોકોની ધરપકડ કરવામાં આવી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, December 21, 2019

અમદાવાદમાં શાહઆલમ હિંસા કેસમાં કુલ 64 લોકોની ધરપકડ કરવામાં આવી

ક્રાઈમ બ્રાંચે 6 મહિલાઓ સહિત કુલ 64 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, મુફીસ અહેમદ અંસારી અને શહેઝાદે વિરોધ પહેલા ત્રણ અલગ-અલગ જગ્યાએ ત્રણ બેઠક કરી હતી. પોલીસે રેલી માટે મંજૂરી ન આપતા તેમણે લોકોને પથ્થરમારો કરવા માટે ઉશ્કેર્યા હતા.NCP પ્રમુખે કહ્યું કે, આ કાયદો દેશની ગંભીર સમસ્યાઓથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન છે. વળી દેશના 8 રાજ્યએ આ કાયદાને લાગુ ન કરવાની જાહેરાત કરી છે. વળી આજે સમગ્ર દેશમાં અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે અને લોકોની અલગ અલગ પ્રતિક્રિયા છે. તેમણે કહ્યું કે, એટલા માટે જ NCPએ સંસદમાં બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In Ahmedabad, a total of 64 people were arrested in Shahalam violence case


from Divya Bhaskar https://ift.tt/2PMt9Qo
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here