ચિન્મયાનંદ પર દુષ્કર્મનો મામલો, SITની તપાસ પૂરી, કોર્ટમાં આજે રિપોર્ટ રજૂ કરાશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, November 5, 2019

ચિન્મયાનંદ પર દુષ્કર્મનો મામલો, SITની તપાસ પૂરી, કોર્ટમાં આજે રિપોર્ટ રજૂ કરાશે

શાહજહાંપુર: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પૂર્વ કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી ચિન્મયાનંદ પર તેમના આશ્રમ દ્વારા સંચાલિત કોલેજની વિદ્યાર્થિની પર દુષ્કર્મના આરોપોના મામલામાં એસઆઈટીએ તપાસ પૂરી કરી લીધી છે. હવે બુધવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાશે.
રાજસ્થાનના દૌસામાં પીડિતા પાસેથી પેન ડ્રાઈવ છીનવી લીધી હતી
આ મામલામાં પીડિતા પાસે દૌસામાંથી છીનવી લીધેલી પેન ડ્રાઈવ ભાજપના સહકારી બેંકના અધ્યક્ષ ડીપીએસ રાઠોડ અને નેતા અજીત સિંહ પાસેથી મેળવી લેવાઈ છે. તેમણે કહ્યું કે, આ નેતાઓએ રાજસ્થાનના દૌસામાં પીડિતા પાસેથી પેન ડ્રાઈવ છીનવી લીધી હતી. તેમણે આ પેન ડ્રાઈવનો ડેટા જોઈને ડિલીટ કરી દીધો હતો. ત્યાર પછી તેમણે ચિન્મયાનંદ પાસે રૂ. 1.25 કરોડની માંગ કરી હતી. આ મામલામાં બંને નેતા દોષિત છે. તેમના નામ પણ ચાર્જશીટમાં છે. આ સાથે ચિન્મયાનંદ પાસે ખંડણી માંગનારા આરોપીઓની સંખ્યા છ થઈ ગઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચિન્મયાનંદની ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/33mLdEW
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here